Advertisemen
નમસ્કાર મિત્રો,
આજે હુ તમને સુરતની
એક દુખદ ઘટના બતાવવા જઈ રહી છુ
સુરતમા જય ઓઝા નામનો
અઢી વર્ષનો બાળક તેના મમ્મી પાપા સાથે રહેતો. એ એના ઘરની બાલકની મા રમી રહ્યો હતો ત્યારે
અચાનક રમતા રમતા તે બાલકની માથી નીચે પટકાઈ ગયો આથી એને તરત સુરતની ખાનગી હોસ્પિટલમા
ખસેડવામા આવ્યો અને ત્યા તેની સારવાર ચાલુ કરવામા આવી
જય ઓઝા કેટલાક દિવસો
સુધી હોસ્પિટલમાં જીવન અને મૃત્યુ સાથે સંઘર્ષ કર્યા પછી ડોકટરોએ તેને બ્રેઇન ડેડ
જાહેર કર્યો હતો. ….
જય ઓઝાના માતા પિતાના
પગ નીચેથી તો જાણે જમીન ખસી ગઈ તેઓ પોતાની જાતને સમ્ભાળી શકે એમ ન હતા તેમ છતા આવી
કપળી પરીસ્થિતીમા પણ તેમણે એક મહત્વપુર્ણ નિર્ણય લીધો.
જય ઓઝાના
માતાપિતાએ નક્કિ કર્યુ કે તેમના અઢી વર્ષના દિકરાની કિડની, ફેફસા, હૃદય એટલે કે કુલ 9
અવયવોનું દાન આપવામા આવશે. જેના દ્વારા જય મ્રુત્યુ પામ્યા છતા જીવીત રહેશે. અને આ દાન દ્વારા
જય બીજા પાંચ વ્યક્તિઓને જીવનદાન આપવા જઈ રહ્યો હતો
ચેન્નાઇમાં દાખલ
રશિયાના બાળકને જયના હૃદયથી લાદવામાં આવશે અને ચેન્નાઇમાં દાખલ યુક્રેનનાં બાળકને
જયનાં ફેફસાંથી લાદવામાં આવશે. તેવી જ રીતે,
અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં બે બાળકોને જયની કિડની લગાડવામાં આવશે
અને જયની આંખો પણ ચેન્નઈના શંકરને આપવામાં આવશે. એક બાળક નેત્રાલયમાં સ્થાપિત
કરવામાં આવશે. ….
આમ જયના માતા પિતાએ
આવી કપળી પરીસ્થિતીમા પણ ખુબ જ મહ્ત્વપુર્ણ નિર્ણય લીધો છે જેના કારણે જય મોતને ભેટ્યા
બાદ પણ એની આંખ બીજાને જોઈ શકશે, જય નુ હદય હજી પણ ધબક્તુ રહેશે એના કિડની અને ફેફસા હજી પણ કામ કરતા રહેશે
જય તમે કાયમ
માટે અમર બની ગયા છો. ….
ભગવાન તમારા
આત્માને શાંતિ આપે. ….
Advertisemen